USમાં આજે પણ જીવંત છે સ્વામી વિવેકનંદનું ઐતિહાસિક ભાષણ, જોઈને ગર્વ થઈ જશે
જ્યાં કહ્યું હતું ભાઈઓ અને બહેનો

સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બ 1893ના રોજ અમેરિકાના શિકાગોમાં એવું ભાષણ આપ્યું હતું કે, જેણે દુનિયાને જણાવી દીધું હતું કે, વેદાંત વિશે ભારતથી વધુ સારું કોઈ નથી જાણતું. વિશ્વ ધર્મ સંમેલનમાં તેમણે આ ચર્ચિત ભાષણ આપ્યું હતું. જ્યારે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ આવે છે ત્યારે તેમના આ ભાષણની ચર્ચા ન થાય… તેવું બની જ ન શકે. હવે શિકાગોથી એક તસવીર સામે આવી છે જ્યાં આજે પણ સ્વામીજીના શબ્દોને જીવીત રાખવામાં આવ્યા છે. તેમના ભાષણને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.
સીડીઓ પર લખવામાં આવ્યું સ્વામીજીનું ભાષણ
Pranam
— DHANSIRI BongoKonnya (@DHANSIRI3) July 4, 2020
IFS ઑફિસર પરવીન કાસવાને આ તસવીર શેર કરી છે. તે લખે છે કે, ’11 સપ્ટેમ્બર 1893ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ચર્ચિત ભાષણ આપ્યું હતું. તમને ખબર છે આજે તે સ્થળ કેવું લાગે છે. આ શિકાગો આર્ટ ઈન્સ્ટીટ્યૂટની સીડીઓ છે જ્યાં સ્વામીના 473 શબ્દ આજે પણ લખેલા છે. તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.’ તમે જોઈ શકો છો કે, આ તસવીરમાં તે ભાષણ જે સ્વામીજીએ આપ્યું હતું તે સીડીઓ પર લખેલું છે. જેથી અહીં પગથિયાં ચડનારી દરેક વ્યક્તિ સ્વામીજીના વિચારો જાણી શકે.
આ રહ્યું આખું ભાષણ
On 11th September 1893 #SwamiVivekanand gave famous speech at Chicago. You know how this place looks like now. These are stairs of Chicago Art Institute where Swamiji's 473 words are still illuminating. Still registering relevancy.
Tribute on his death anniversary. pic.twitter.com/OOLJQ4wSrb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 4, 2020
સીડીઓ પર નહીં દિવાલ પર હોવું જોઈતું હતું
On 11th September 1893 #SwamiVivekanand gave famous speech at Chicago. You know how this place looks like now. These are stairs of Chicago Art Institute where Swamiji's 473 words are still illuminating. Still registering relevancy.
Tribute on his death anniversary. pic.twitter.com/OOLJQ4wSrb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 4, 2020
જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે, સ્વામીજીનું ભાષણ સીડીઓને બદલે દિવાલ પર રાખવું જોઈતું હતું.
આને કહેવા શ્રદ્ધાંજલિ
On 11th September 1893 #SwamiVivekanand gave famous speech at Chicago. You know how this place looks like now. These are stairs of Chicago Art Institute where Swamiji's 473 words are still illuminating. Still registering relevancy.
Tribute on his death anniversary. pic.twitter.com/OOLJQ4wSrb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 4, 2020
શત-શત નમન
On 11th September 1893 #SwamiVivekanand gave famous speech at Chicago. You know how this place looks like now. These are stairs of Chicago Art Institute where Swamiji's 473 words are still illuminating. Still registering relevancy.
Tribute on his death anniversary. pic.twitter.com/OOLJQ4wSrb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 4, 2020
ઈન્ડિયામાં હોત તો…
On 11th September 1893 #SwamiVivekanand gave famous speech at Chicago. You know how this place looks like now. These are stairs of Chicago Art Institute where Swamiji's 473 words are still illuminating. Still registering relevancy.
Tribute on his death anniversary. pic.twitter.com/OOLJQ4wSrb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 4, 2020
ગર્વ છે સ્વામી જી પર
On 11th September 1893 #SwamiVivekanand gave famous speech at Chicago. You know how this place looks like now. These are stairs of Chicago Art Institute where Swamiji's 473 words are still illuminating. Still registering relevancy.
Tribute on his death anniversary. pic.twitter.com/OOLJQ4wSrb
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 4, 2020
પ્રણામ…
Pranam
— DHANSIRI BongoKonnya (@DHANSIRI3) July 4, 2020
ઉલ્લેખનીય છે કે, સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો 4 જુલાઈ 1902ના રોજ તેઓ અવસાન પામ્યા હતા.
Comments
Post a Comment