ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના પરાક્રમ પર ફિલ્મ બનાવશે અજય દેવગણ

છેલ્લા બે મહિનાથી ભારત અને ચીનની સેના વચ્ચે લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તણાવની સ્થિતિ છે. આ દરમિયાન 15 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જો કે, આ હિંસક અથડામણમાં ચીનની સેનાને પણ ખૂબ નુકસાન થયું હતું. ભારતીય સૈનિકોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. હવે, આ જ વિષય પર અજય દેવગણે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...