પોસ્ટમોર્ટમ બાદ સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ આવ્યો, થયો આ ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોત બાદ સોશિયલ મીડિયા પર તેની આત્મહત્યામાં ષડયંત્ર થયું હોવાના દાવા સાથે CBI તપાસની માગ ઉઠી છે. જો કે, સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, એક્ટરનું અવસાન ગળે ફાંસો ખાવાથી શ્વાસ રુંધાઈ જતાં થયું હતું. ત્યારે હવે સુશાંતનો વિસરા રિપોર્ટ પણ આવી ગયો છે. સુશાંતના શરીરમાં ઝેર હતું કે નહીં તેની તપાસ માટે આ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેનું પરિણામ સામે આવ્યું છે.


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...