‘લાલાબાગ ચા રાજા’ ગણેશોત્સવ રદ થતા ભાજપના મોટા નેતાએ આપી એવી સલાહ કે…

મુંબઈઃ લાલબાગ ચા રાજા સાર્વાજનિક ગણેશોત્સવ દરવર્ષે મુંબઈમાં ધામધૂમથી ઊજવાય છે. એકલા મુંબઈ જ નહીં દેશભરમાંથી ઘણા લોકો આ ગણપતિના દર્શન માટે આવે છે. છેલ્લા 87 વર્ષથી આ પરંપરા કોઈપણ સંજોગમાં અખંડિત ચાલી આવી છે જોકે આ વર્ષે કોરોના સંક્રમણનો ભય અને મુંબઈની સ્થિતિને જોતા ગણપતિ ઉત્સવ યોજનાર મંડળ દ્વારા આ સાર્વજનિક ઉત્સવ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને જુદા જુદા પ્લેટફોર્મ પર આવકાર મળી રહ્યો છે.


હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:


આ વચ્ચે મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય આશિષ શેલારે મંડળના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે સરકારના નિયમોનું પાલન કરીને પણ ઉત્સવ ઉજવી શકાય તેમ છે ત્યારે આ પરંપરા તોળવી જોઈએ નહીં.


મહારાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા રાજ્ય સરકાર તરફથી દરેક ધર્મના લોકોને અપીલ કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં આવતા તેમને તહેવારો ઘરમાં જ રહીને ઉજવવામાં આવે. જેને લઈને અનેક ગણેશોત્સવ મંડળોએ આ પ્રકારના નિર્ણયો લીધા છે. જ્યારે કેટલાક મંડળોએ ગણેશજીની પ્રતિમા નાની કરવાનો નિર્ણય કર્યો છે.

Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...