નવેમ્બર સુધી 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મફત આપવામાં આવશે: PM Modi

રાષ્ટ્રને સંબોધન કરતા PM મોદીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે દિવાળી અને છઠ પૂજા સુધી એટલે કે, નવેમ્બરના અંત સુધી કરી દેવાયો છે. મતલબ કે, 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપનારી આ યોજના હવે નવેમ્બર 2020 સુધી ચાલશે. સરકાર દર મહિને પરિવારના દરેક સભ્યને 5 કિલો ઘઉં કે 5 કિલો ચોખા મફતમાં અપાશે. સાથે જ પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફત અપાશે.


Comments

Popular posts from this blog

કાનપુરમાં બદમાશોનો પોલીસની ટીમ પર હુમલો, DSP સહિત 8 પોલીસકર્મી શહીદ

દુનિયાભરમાં 239 વૈજ્ઞાનિકોનો દાવો, ‘હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ’

सफेद कौआ को देख हैरान हुए लोग, प्रचलित हुई पुरानी कथायें, लेकिन डॉक्टर बता रहे हैं कुछ और...